આમ આદમીના ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાંથી બહાર આવશે તેમની જામીન તો સેશન કોર્ટમાં મળી પણ તેઓની પત્નીના જામીન મળ્યા નથી માટે પત્નીના જામીન મળ્યા બાદ તેઓ સજોડે બહાર આવશે અને ત્યારબાદ દેવમોગરા આદિવાસી સમાજના કુળ દેવી પાંડોરી માતા દર્શન કરવા જાય તેવી પણ શક્યતા છે. ત્યારે ચૈતર વસાવાના સમર્થકો ચૈતર વસાવા જેલમાંથી બહાર આવે તેને લઈને બહુ ઉત્સાહિત છે અને તેઓ શું કહે છે જોઈએ