Shaktisinh Gohil એ Ambrish Der અને Arjun Modhwadia ને શાંત કરી દીધા ?
Ambrish Der અને Arjun Modhwadia હવે શાંત પડી રહ્યાં હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા થોડા દિવસ પહેલા શક્તિસિંહ ગોહિલની અંબરિશ ડેર અને મોઢવાડિયા સાથેની મુલાકાત મહત્વની માનવામાં આવી રહી છે.